
ગરીબોના મોઢામાંથી કોળિયો છિનવાઇ રહ્યો છે તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. 43% અનાજ સગેવગે થઈ રહ્યું છે, ગુજરાતમાં કાળાબજારિયા બેલગામ હોવાનું પુરવાર થયુ !
જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડાં થકી ભ્રસ્ટાચાર થતું હોવાનુ પુરવાર થયુ છે કેમકે, એક સર્વેમાં ખુલાસો થયો છેકે, સરકારી ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વ્યાજબી ભાવની