Category: Religion

Sanatan Satya Samachar

આજે મકર સંક્રાંતિના દિવશે શરૂ થયું મહાકુંભનું શાહી સ્નાન ! કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા !

પ્રયાગરાજના મહાકુંભમાં આજે મંગળવારે અમૃત સ્નાન થઈ રહ્યું છે, કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા છે. આજે મંગળવારે અમૃત સ્નાન

Read More »
Sanatan Satya Samachar

બાંગલાદેશની ઘૂસણખોર બંગાળમાં સરપંચ બની.?

બંગાળના હરિશ્ચંદ્રપુર બ્લોક 1ની રાશિદાબાદની શાસક પક્ષ TMCની એક સરપંચ લવલી ખાતૂન પર બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનો તેમજ બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિકતા મેળવવાનો આરોપ મૂકવામાં

Read More »
Sanatan Satya Samachar

સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ; સદનશીબે આબાદ બચાવ !

દેશમાં હાલ આતંક અને ભયનો માહોલ બની ગયો છે છેલ્લા થોડા સમયથી ગોળી મારવાના કિસ્સા વધતાં જઈ રહ્યા છે ત્યારે પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી

Read More »
Sanatan Satya Samachar

લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે, ભગવાન શ્રીકૃષ્ણએ તેમના મિત્રો સાથે શરૂ કરી હતી સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા !

જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા

Read More »
Sanatan Satya Samachar

નવા વર્ષનો પહેલો સોમવાર. આજે ભગવાન શિવની પૂજા કરવાનો દિવસ ! સોમવારનું સનાતન ધર્મમાં અનેરું મહત્વ !

સનાતન ધર્મમાં સોમવાર ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શંકરની પૂજા માટે ખૂબ જ શુભ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન

Read More »
Sanatan Satya Samachar

કચ્છ: ભીરંડીયારાથી ખાવડા લઇ જવાતા ગૌવંશના માંસ સાથે ત્રણ પકડાયા ! ગુજરાતમાં ગૌ હત્યા પર ક્યારે લાગશે સંપૂર્ણ લગામ?

કચ્છ : ભીરંડીયારાના રણ વિલેજ રિસોર્ટની સામે બાવળની ઝાડીઓમાં વાછરડાનું ક્રૂરતા પૂર્વક રહેંસી નાખી અને 30 કિલો માંસ અલ્ટો કારથી ખાવડા લઇ જતા મોટા ગામના

Read More »
Sanatan Satya Samachar

મહારાષ્ટ્રમાં ગૌમાતા રાજ્યમાતા જાહેર, શિવસેના ગઠબંધનવાળી સરકારે કરી જાહેરાત !

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયમાતાને રાજ્ય માતા તરીકે જાહેર કરી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે

Read More »
Sanatan Satya Samachar

લાંબા ગામ ખાતે સ્મશાન ધામમાં રામધૂનનું મોટું આયોજન કરવામાં આવ્યું !

  ઘણા કાર્ય એવા થતાં હોય છે જે ઇતિહાસમાં ક્યાંકને ક્યાંક લખાય છે, આવું જ કાર્ય લાંબા ગામ દ્વારા કરવામાં આવ્યું અને સ્મશાન ઘાટ પર

Read More »
Sanatan Satya Samachar

નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

‏નવરાત્રિમાં ગુજરાતના ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં

Read More »
Sanatan Satya Samachar

સમુદ્રમાં ડૂબેલ દ્વારકામાં સમુદ્રની અંદર ૭૦૦ લોકો વિશ્વનો સૌથી મોટો હ્યુમન ફ્લોટિંગ બનાવવા સજ્જ !

દ્વારકા : ભારત તથા સમગ્ર વિશ્વનું સુપ્રસિદ્ધ અને સૌથી પ્રાચીન યાત્રાધામ દ્વારકામાં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે દક્ષિણ ભારતીય બિનસરકારી સંસ્થા દ્વારા પ્રાચીન દ્વારકા કે જે

Read More »