
આજે મકર સંક્રાંતિના દિવશે શરૂ થયું મહાકુંભનું શાહી સ્નાન ! કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા !
પ્રયાગરાજના મહાકુંભમાં આજે મંગળવારે અમૃત સ્નાન થઈ રહ્યું છે, કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા છે. આજે મંગળવારે અમૃત સ્નાન