Author: Sanatan Satya Samachar

Sanatan Satya Samachar

હિંદુત્વની વાતો કરનાર સરકાર કેમ ચૂપ ? ‘ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો..’ ISKCON દ્વારા બાંગ્લાદેશમા ભક્તોને સલાહ ! સોસ્યલ મીડિયા પર ભારત સરકારને લોકો કરી રહ્યા છે સવાલ !

‘ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો અને તમારું માથું ઢાંકો…’ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) કોલકાતાએ બાંગ્લાદેશમાં તેના સહયોગીઓ અને અનુયાયીઓને

Read More »
Sanatan Satya Samachar

મહાપાલિકાની ચાર આવાસ‎ યોજનામાં હજુ 87 ફ્લેટ ખાલી‎ પડ્યા; જૂના થઈ ગયેલ આવાસને પાડવામાં આવી રહ્યા છે, તે લોકોને આ મકાન માથી કેમ વેકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી ?

જામનગરમાં મહાપાલિકાની ચાર આવાસ યોજનામાં હજુ 87 ફલેટ ખાલી પડયા છે. સ્થળના કારણે અવાસનું કોઇ લેવાલ ન થતાં મનપા દ્વારા વેંચાણના સતત પ્રયાસ કરવામાં આવી

Read More »
Sanatan Satya Samachar

જામનગરમાં ઠંડીથી ઠુઠવાતા 13 લોકોને રેનબસેરામાં ખસેડાયા, મનપાનું માનવતાવાદી કાર્ય !

જામનગર મહાનગર પાલિકા દ્વારા માનવતાને શોભે તેવું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। જામનગર શહેરના જાહેર રોડ અને ધાર્મિક સ્થળો પર રાત્રિના સમયે રાતવાસો કરનારા ભિક્ષુકોને

Read More »
Sanatan Satya Samachar

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે જામનગર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ !

જિલ્લા પોલીસવડા કચેરી ખાતે SP પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને ક્રાઇમફેસ યોજાઈ હતી. જેમાં શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે સૂચના આપવામાં આવી.

Read More »
Sanatan Satya Samachar

PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, નરેશ પટેલના ઈશારે હુમલો કરાયાનો આક્ષેપ !

પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા

Read More »
Sanatan Satya Samachar

આજથી ૧૮મી લોકસભાનું શિયાળુ સત્ર શરૂ, વકફ સંશોધન બિલ સહિત 16 બિલ પર થસે ચર્ચા : શિયાળુ સત્ર પણ હંગામેદાર રહેશે !

સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધી પાર્ટીઓએ જે પ્રકારે અદાણી અને મણિપુર હિંસા જેવા મુદ્દા પર ચર્ચાની માગ કરી છે, તેના

Read More »
Sanatan Satya Samachar

ઓખા ; પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું, માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ, તમામ માછીમારોનો બચાવ !

રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, પરંતુ માછીમારની

Read More »
Sanatan Satya Samachar

ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂ પર પોલીસનો દરોડો ; દેશી દારૂ અને સાધનો પકડાયા ; બરડા ડુંગરનો દેશી દારૂ જામનગર સુધી પહોચે છે !

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ધ્રામણીનેસ જે બરડા ડુંગરમાં આવેલી છે ત્યાંથી ભાણવડ પોલીસે દરોડો પાડી 57 હજારના મુદ્દામાલ સાથે દેશી દારૂ તથા સાધનો પકડી પાડ્યા

Read More »
Sanatan Satya Samachar

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, આંગણવાડી વર્કર અને હેલ્પર ને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઇએ.

જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને

Read More »
Sanatan Satya Samachar

લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે, ભગવાન શ્રીકૃષ્ણએ તેમના મિત્રો સાથે શરૂ કરી હતી સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા !

જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા

Read More »