Category: E-Pepar

Sanatan Satya Samachar

પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટને કોર્ટે આપી મોટી રાહત, 27 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર; હાલ કસ્ટોડિયલ ડેથ કેસમાં ભોગવી રહ્યા છે આજીવન કેદ

ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 27 વર્ષ જૂના કસ્ટોડિયલ ટોર્ચર કેસ (1997)માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના પોરબંદરની એક કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

Read More »
Sanatan Satya Samachar

ખેડૂતોને પહેલા હરિયાણા પોલીસે ચા-બિસ્કૂટ આપ્યા અને પુષ્પવર્ષા કરી બાદમાં આંસુ ગેસના શેલ છોડયા. જેમાં અનેક ખેડૂતો ઘવાયા જેમાંથી એકની સ્થિતિ વધુ કથળતા ચંડીગઢના હોસ્પિટલમાં ખસેડાયા !

ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓ સાથે ખેડૂતોએ દિલ્હી કૂચ આગળ વધારી હતી. શુક્રવાર બાદ રવિવારે ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ

Read More »
Sanatan Satya Samachar

સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ; સદનશીબે આબાદ બચાવ !

દેશમાં હાલ આતંક અને ભયનો માહોલ બની ગયો છે છેલ્લા થોડા સમયથી ગોળી મારવાના કિસ્સા વધતાં જઈ રહ્યા છે ત્યારે પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી

Read More »
Sanatan Satya Samachar

ભાંડો ફૂટતા ફૂટતા રહી ગયો, ચૂંટણીના પરિણામો સંતોષકારક ન જણાતાં પોતાના ખર્ચે ત્રીજી ડિસેમ્બરે મતપત્રકો દ્વારા મોક મતદાન યોજવાની જાહેરાત કરી હતી, પોલીસની દખલગીરી બાદ બેલેટ પેપરથી પુનર્મતદાન રદ, EVM પર હતી આશંકા !

મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાં આવેલાં મારકડવાડી ગામના રહેવાસીઓએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સંતોષકારક ન જણાતાં પોતાના ખર્ચે ત્રીજી ડિસેમ્બરે પરંપરાગત મતપત્રકો દ્વારા મોક મતદાન

Read More »
Sanatan Satya Samachar

ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ : કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોર્ચાએ MSP ની ગેરંટી, જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માગણી સાથે કૂચ કરવાની જાહેરાત !

જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માગણી સાથે હજારો ખેડૂતો રસ્તા પર ઉતારી આવ્યા છે ખેડૂતોએ વિવિધ માગણી સાથે દિલ્હી ચલો માર્ચ કાઢી હતી, જેને પગલે

Read More »
Sanatan Satya Samachar

મહાપાલિકાની ચાર આવાસ‎ યોજનામાં હજુ 87 ફ્લેટ ખાલી‎ પડ્યા; જૂના થઈ ગયેલ આવાસને પાડવામાં આવી રહ્યા છે, તે લોકોને આ મકાન માથી કેમ વેકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી ?

જામનગરમાં મહાપાલિકાની ચાર આવાસ યોજનામાં હજુ 87 ફલેટ ખાલી પડયા છે. સ્થળના કારણે અવાસનું કોઇ લેવાલ ન થતાં મનપા દ્વારા વેંચાણના સતત પ્રયાસ કરવામાં આવી

Read More »
Sanatan Satya Samachar

જામનગરમાં ઠંડીથી ઠુઠવાતા 13 લોકોને રેનબસેરામાં ખસેડાયા, મનપાનું માનવતાવાદી કાર્ય !

જામનગર મહાનગર પાલિકા દ્વારા માનવતાને શોભે તેવું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। જામનગર શહેરના જાહેર રોડ અને ધાર્મિક સ્થળો પર રાત્રિના સમયે રાતવાસો કરનારા ભિક્ષુકોને

Read More »
Sanatan Satya Samachar

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે જામનગર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ !

જિલ્લા પોલીસવડા કચેરી ખાતે SP પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને ક્રાઇમફેસ યોજાઈ હતી. જેમાં શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે સૂચના આપવામાં આવી.

Read More »
Sanatan Satya Samachar

PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, નરેશ પટેલના ઈશારે હુમલો કરાયાનો આક્ષેપ !

પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા

Read More »
Sanatan Satya Samachar

આજથી ૧૮મી લોકસભાનું શિયાળુ સત્ર શરૂ, વકફ સંશોધન બિલ સહિત 16 બિલ પર થસે ચર્ચા : શિયાળુ સત્ર પણ હંગામેદાર રહેશે !

સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધી પાર્ટીઓએ જે પ્રકારે અદાણી અને મણિપુર હિંસા જેવા મુદ્દા પર ચર્ચાની માગ કરી છે, તેના

Read More »