પૂર્વ PM અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે શરીરનો કર્યો ત્યાગ, દુનિયામથી લીધી વિદાય ! દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

પૂર્વ PM મનમોહન સિંહનું નિધન દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ 92 વર્ષની વયે અવસાન થયું   Former prime minister Dr Manmohan Singh passes away: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત (Former prime minister Dr Manmohan Singh passes away)જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]