પૂર્વ PM મનમોહન સિંહનું નિધન દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ 92 વર્ષની વયે અવસાન થયું Former prime minister Dr Manmohan Singh passes away: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને…
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત (Former prime minister Dr Manmohan Singh passes away)જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.