Category: Gujarat

Sanatan Satya Samachar

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, આંગણવાડી વર્કર અને હેલ્પર ને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઇએ.

જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને

Read More »
Sanatan Satya Samachar

લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે, ભગવાન શ્રીકૃષ્ણએ તેમના મિત્રો સાથે શરૂ કરી હતી સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા !

જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા

Read More »
Sanatan Satya Samachar

ગુજરાતનાં કૃષિ મંત્રીના ઘરે થસે ભૂખ હડતાળ ! DAP પાયાના ખાતરની માંગ સાથે ધ્રોલ કોંગ્રેસ પ્રમુખે ભૂખ હડતાળની કરી જાહેરાત !

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા સહિત તમામ તાલુકાઓમાં હાલ પાયાના ખાતરની અછત દેખાય રહી છે. રવી પાકની વાવણી સમયે જ ડીએપી ખાતરની અછતથી ખેડૂતો ધરમ ધક્કા

Read More »
vishav hindu prisad
Sanatan Satya Samachar

કાલાવડમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ પર હુમલો, હુમલામાં બે ભાઈ ગંભીર રીતે ઘાયલ !

કાલાવડ શહેરના ગોવિંદપરામાં રહેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ કરશનભાઈ દોંગા તથા તેમના ભાઈ હસમુખભાઈ પર સાતથી વધુ શખ્સોએ હુમલો કરી તેમને માર માર્યાની

Read More »
khyati hospital
Sanatan Satya Samachar

ખ્યાતિ હોસ્પિટલમાં બેના મોત : નીતિન પટેલ પહોંચ્યા હોસ્પિટલ, ડાયરેક્ટર અને ચેરમેન સહિતના તબીબો ભૂગર્ભમાં !

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોતને લઈને પરિવારજનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો. પરિવારજનોના આક્ષેપ છે કે, હોસ્પિટલ તંત્રે પૂર્વ જાણ

Read More »
Sanatan Satya Samachar

“વિશ્વાસઘાતના ઘેરા ઘાવ: એક્ટિવિસ્ટનું અંતિમ પત્ર લોકોના મનને હચમચાવી ગયું” જાણીતા એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મૂરજાણીએ રિવોલ્વોરથી ગોળી છોડીને આપઘાત કર્યો !

વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મૂરજાણીએ આપઘાત પહેલા લખેલા અંતિમ પત્રમાં ઉજાગર કરી પરિવારની પ્રતારણાની કરૂણ કથા, માનેલી દીકરી અને તેના પરિવારના ત્રાસથી કંટાળી વડોદરાના એક્ટિવિસ્ટ

Read More »
Sanatan Satya Samachar

વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં સગીર પર સામૂહિક બળાત્કારની ખૂબ શરમજનક ઘટના. અવાવરુ જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સાથે મળીને સામૂહિક બળાત્કારને અંજામ આપ્યો.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગુનાખોરીના ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. સતત ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે સાથે બળાત્કારની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

Read More »
Sanatan Satya Samachar

જામનગરના ચાંપા બેરાજાની ઘટના પતી-પત્નીએ સજોડે આત્મહત્યાનો કર્યો પ્રયાસ ! , પતિનું મોત; પત્નીનો બચાવ

જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં. દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પત્નીની હાલતમાં સુધારો થતાં રજા અપાઇ

Read More »
Sanatan Satya Samachar

300 ટન બોકસાઈટનો માલ બિનવારશું મળી આવ્યો. વિરપર સીમમાંથી એલસીબી પોલીસે ભૂસ્તરવિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો !

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં બોકસાઈટનો ધંધો અનઅધિકૃત રીતે વર્ષોથી ચાલી રહ્યો છે જેમાં ઘણા એવા ભૂમાફિયાઓ છે કે જે સરકારી જમીનના ખરાબા માથી બોકસાઈટ

Read More »
Sanatan Satya Samachar

સનાતન સત્ય સમાચારે ચલાવેલ મુહિમથી લાલપુરમાં દારૂનું વેચાણ બંધ થયું. લાલપુર પોલીસની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે !

સનાતન સત્ય સમાચારે ચલાવેલ મુહિમથી જામનગરમાં દારૂ વેચવાના ધંધાની ઉત્તમ તક બંધ થઈ ગઈ છે. પોલીસની આ કાર્યવાહીની અમે સરાહના કરીયે છીએ. લાલપુરમાં દારૂની રેલમ

Read More »