
ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, આંગણવાડી વર્કર અને હેલ્પર ને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઇએ.
જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને