
‘ઉદ્ધવ શિવ સેના’ના દિગ્ગજ નેતા સંજય રાઉત પર ચાલતા માનહાનિ દાવાના કેશમાં ચુકાદો, 15 દિવસની કેદ ! ૨૫૦૦૦ રૂપિયા દંડ !
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કદાવર નેતા સંજય રાઉત મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. જેના