
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારનું નિધન: હુમલાથી 55 વર્ષીય સફળ બિલ્ડરનું અમદાવાદની હોસ્પિટલમાં અવસાન !
જામનગરના પ્રખ્યાત બિલ્ડર અને સમાજસેવી મેરામણભાઈ પરમાર (ઉંમર 55)નું ગઈકાલે રાત્રે 9 વાગ્યે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. જામનગરના રોયલ