Day: October 19, 2024

Sanatan Satya Samachar

ધૂવા પરિવારના ચાર સભ્યોના સામુહિક આપઘાત પ્રકરણમાં આરોપીઓના જામીન નામંજૂર !

અશોકભાઈ જેઠાભાઈ ધુવા જે પરિવાર સાથે જામનગર માધવ બાગ ખાતે રહેતા હતા, ગત તારીખ 10-7-2024 ના રોજ તેઓએ પોતાના પત્ની અને 2 સંતાનો સાથે જેરી

Read More »
Sanatan Satya Samachar

જામનગરમાં બિહાર જેવી હાલત ? સાત રસ્તાથી નવડેરી સુધીના માર્ગમાં ગેંગ દ્વારા વાહન અથડાવી લોકો પાસેથી નાણા પડવવામાં આવે છે. પોલીસ વડાને ફરિયાદ !

જામનગરમાં સાત રસ્તાથી નવડેરી સુધીના માર્ગમાં ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી લૂંટ ચલાવતી ગેંગ આતંકથી રોષે ભરાયેલા નવા નાગના ગામ અને અન્ય ગામના 500થી વધુ લોકો

Read More »
Sanatan Satya Samachar

ઓપરેશન માટે આવેલા દર્દીને સભ્ય બનાવી દીધા. દવાખાને જસો ત્યાં પણ ભાજપના સભ્યપદ અભિયાનમાં જોડી દેશે ! ક્યાય નહીં છોડે !

ગુજરાતના મુખ્યધારાના પ્રેસ માધ્યમ માથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો ભયંકર પર્દાફાશ સામે આવ્યો છે. આ

Read More »